બ્રેકિંગ ન્યુઝ
VTV / Central government issued guidelines for unlock-3
ADVERTISEMENT
1 ઓગસ્ટથી દેશમાં અનલૉક-3નો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગૃહ મંત્રાલયે અનલૉક 3ની ગાઇડલાઇન જાહેર કરી છે. રાત્રિ કર્ફ્યૂ હટાવી દેવાયો છે. જિમ અને અખાડાઓને 5 ઓગસ્ટ 2020થી ખોલવાની મંજૂરી અપાઇ. તો કન્ટેઈનમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લૉકડાઉન રહેશે. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ માસ્ક પહેરી અને સોશિયલ ડિસન્ટન્સ સાથે ઉજવી શકાશે.
આ પ્રવૃત્તિઓ પર રોક યથાવત્
ADVERTISEMENT
મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર્સ, ઑડિટોરિયમ, એસેમ્બલી હોલ જેવી જગ્યાઓ બંધ રહેશે. જ્યારે સોશ્યલ, પોલિટિકલ સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો પર મોટા પ્રમાણમાં લોકોને ભેગા થવા પર મંજૂરી નહીં.
Ministry of Home Affairs (MHA) issues #Unlock3 guidelines. Restrictions on the movement of individuals during night have been removed. Yoga institutes and gymnasiums will be allowed to open from August 5, 2020. pic.twitter.com/eTTJwWei0K
— ANI (@ANI) July 29, 2020
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.