બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રાસલ યાદવની મુશ્કેલી વધી ગઈ છે.
દીકરી પણ CBI ની ઝપેટમાં
ADVERTISEMENT
તેમની સાથે તેમની પુત્રી પણ સીબીઆઈની કાર્યવાહીની ઝપેટમાં આવી છે. સીબીઆઇએ લાલુ અને તેમની પુત્રી વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન ભરતીમાં કથિત અનિયમિતતા બદલ નવો કેસ નોંધ્યો છે.
#WATCH केंद्रीय जांच ब्यूरो (CBI) ने राजद प्रमुख लालू यादव और उनकी बेटी के खिलाफ भ्रष्टाचार का नया मामला दर्ज किया है। लालू यादव को लेकर दिल्ली और बिहार में 17 जगहों पर छापेमारी चल रही है: सूत्र
— ANI_HindiNews (@AHindinews) May 20, 2022
(वीडियो पटना से है) pic.twitter.com/Z4dL87Zne4
ADVERTISEMENT
15 સ્થળે દરોડા
ADVERTISEMENT
ભ્રષ્ટાચારના આ કેસમાં કાર્યવાહી કરતા સીબીઆઈની ટીમ લાલુના પટના (હાલમાં રાબડી)ના નિવાસસ્થાન સહિત 15 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે.

ADVERTISEMENT
'રેલ્વે નોકરી માટે જમીન કૌભાંડ'
આ સિવાય સૂત્રોએ આપેલી માહિતી અનુસાર 'રેલ્વે નોકરી માટે જમીન કૌભાંડ' સંબંધિત કેસમાં લાલુ યાદવ સામે નવો કેસ નોંધવામાં આવ્યો હોવાની માહિતી પણ મળી રહી છે.
ADVERTISEMENT
The fresh case has been registered against Lalu Yadav in a case related to 'land for railway job scam': Sources
— ANI (@ANI) May 20, 2022
થોડા દિવસ પહેલા જ મળ્યા હતા જામીન
આપને જણાવી દઈએ કે ઘાસ ચારા કૌભાંડ સંબંધિત ડોરાન્ડા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં ઝારખંડ હાઈકોર્ટે ગયા મહિને 22મી તારીખે લાલુ પ્રસાદ યાદવને જામીન આપ્યા હતા. જામીન બાદ, તેમણે થોડા દિવસો માટે AIIMSમાં પોતાનો ઈલાજ કરાવ્યો, ત્યારબાદ તે તેની મોટી દીકરી મીસા ભારતીના ઘરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.