બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / Budhwar Ganeshji upaay: what to do to strengthen budh graha in kundali

ધર્મ / જીવનમાં પ્રગતિનો માર્ગ મળશે, આર્થિક કટોકટી થશે દૂર, બુધવારે કરો આ 4 ચમત્કારીક ઉપાય

Vaidehi

Last Updated: 08:13 AM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મમાં બુધવારનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ અનુસાર બુધ ગ્રહને મજબૂત કરવા માટે બુધવારનાં દિવસે ગણપતિ બાપાની પૂજા કરવી જોઈએ...જાણો અન્ય ઉપાય.

  • કુંડળીમાં બુધગ્રહ મજબૂત કરવાનાં ઉપાય
  • બુધવારનાં દિવસે ગણેશજીનાં કેટલાક ઉપાય કરવા જોઈએ
  • આ દિવસે ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ

માન્યતા અનુસાર ભગવાન ગણેશનું બુધવારનાં દિવસે વિધિપૂર્વક પૂજન કરવાથી સાધકનાં સૌભાગ્ય અને આવકમાં વધારો થાય છે. એટલું જ નહીં, શુભ કામોમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે. જો તમે પણ પોતાની કુંડળીમાં બુધગ્રહને મજબૂત કરવા ઈચ્છો છો તો ગણપતિ બાપાનું પૂજન કરવું જોઈએ. આવું કરવાથી જીવનનાં આર્થિક સંકટ તો દૂર થાય જ છે સાથે ગણેશજીની કૃપા પણ વરસે છે.

બુધવારનાં ઉપાય

  • જો તમે જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છો તો તેવામાં બુધવારનાં દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન ગણેશનું પૂજન કરવું. આ દરમિયાન આ મંત્રનો 21 વખત જાપ કરવો અને ભગવાનને નારિયેળ ચડાવવું. આવું કરવાથી સમસ્યાઓ દૂર થાય છે.

           वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
           निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥

  • આર્થિક સંકટ દૂર કરવા માટે બુધવારનાં દિવસે સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળનું અર્ધ્ય અર્પિત કરવું. આ બાદ ભગવાન શ્રીગણેશનું વિધિપૂર્વક અભિષેક કરવું અને પૂજા કરવી. વિશેષ ભોગ ચડાવવો. આવું કરવાથી ગણેશજીની કૃપાથી આર્થિક સંકટ દૂર થાય છે.
  • બિઝનેસ અને કરિયરમાં ઉન્નતિ કરવા માટે બુધવારનાં દિવસે ભગવાન ગણેશનું પૂજન કર્યા બાદ શ્રદ્ધા અનુસાર ગરીબને મગની દાળનું દાન કરવું.  માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી કુંડળીમાં બુધગ્રહ મજબૂત થાય છે. તેનાથી બિઝનેસ અને કરિયરમાં પણ વૃદ્ધિ થાય છે.
  • પોતાની મનોકામનાઓ પૂરી કરવા માટે બુધવારનાં દિવસે ભગવાન ગણેશની પૂજા દરમિયાન તેમને દુર્વા અને શમીનાં પાન ચડાવવા. આવું કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે.

વધુ વાંચો: ઘરમાં ગંગાજળ રાખતા હોય તો આટલું વિશેષ ધ્યાન રાખજો, પાત્ર, સ્થાનની પસંદગીની ભૂલ અપવિત્ર, નિયમો નોટ કરી લો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ