OMG / જબરો રિવાજ... અહીં લગ્ન પછી ૩ દિવસ સુધી વર-વધૂને શૌચાલય જવા પર પ્રતિબંધ!

Bride and groom can not go to toilet for 7 days after marriage

લગ્નમાં દરેક જગ્યાએ અલગ અલગ રીત-રિવાજો હોય છે, જેનું મનેકમને પણ પાલન કરવું પડતું હોય છે. દરેક ધર્મના લોકો પોત-પોતાના નિયમો મુજબ તેનું આયોજન કરે છે, જેની સાથે તેનું પાલન કરતા હોય છે. જો કે, અમુક રિવાજોને લઈ લોકોમાં અંધવિશ્વાસ પણ હોય છે, કે જો આ રિવાજનું પાલન ન કર્યું તો, નવવિવાહિત દંપતીનું જીવન મુશ્કેલમાં મુકાઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ