ઉકળાટ / ભાજપ હવે પહેલા જેવી નથી રહી, હું નારાજ છું : મંત્રીમંડળનાં શપથ બાદ કકળાટ શરૂ, સાંસદ ખિજાયા

BJP is not the same as before, I am annoyed: After the swearing in of the cabinet

નવા મંત્રી મંડળની રચના પછી સાંસદ મનસુખ વસાવાની સામે આવી નારાજગી. કહ્યું.પહેલા જેવો નથી રહ્યો પક્ષ.માત્ર લોબિંગ સીસ્ટમ જ ચાલે છે.

બ્રેકિંગ ન્યૂઝ