બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bhuwas unearthed in Anandpar, Kalavad, Jamnagar
Dinesh
Last Updated: 11:50 PM, 27 June 2023
વર્તમાનમાં ડિજીટલ યુગ છે તેમજ દરેક વાત પાછળ સાબિતીની જરૂર પડે છે ત્યારે પણ કેટલાક લોકો અંધશ્રધ્ધાના અંધકારમાં ડૂબી જાય છે તેમજ અંધશ્રધ્ધાના રસ્તે ધકેલાઈ જાય છે. જામનગરના કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસે આણંદપરમાં ચાર જેટલા ભુવાઓનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે.
ડાકની રમઝટ બોલાવી વિચિત્ર રીતે ભુવાઓ ધુણ્યા હતાં
જામનગર જિલ્લામાં 4 ભુવાઓનો વિજ્ઞાન જાથા પર્દાફાશ કર્યો છે. કાલાવડ ગ્રામ્ય પોલીસની મદદથી વિજ્ઞામ જાથાની ટીમ ઘટનાસ્થળે ત્રાટકી હતી. સમગ્ર મામલે વાત કરીએ તો ટંકારીયા પરિવારનું 200 વર્ષ જૂનું આણંદપરમાં માતાજીનું મઢ છે. જ્યાં કેટલાક પરિવાર દ્વારા ભુવા સ્થાપવાની કામગીરી માટે ધાર્મિક કાર્ય રાખવામાં આવ્યા હતો. જેને લઈ સમાજના જાગૃત આગેવાનોએ આ વિધિનો વિરોધ કર્યો હતો. ભુવા સ્થાપવાની સાથે ડાકની રમઝટ બોલાવી વિચિત્ર રીતે ભુવાઓ ધુણ્યા હતાં.
પોલીસે 5 લોકો સામે કાર્યવાહી હાથ ધરી
ગામના સ્મશાનના ખાટલે ભુવાઓએ માથે ઓઢીને સ્મશાનના ખાટલે વિધિ-વિધાન કરી હોવાના પણ વીડિયો સામે આવ્યા છે. ભય, દહેશતનો માહોલ સર્જયો હતો તેમજ નબળા મનના લોકો માટે માનસિક ઈજાનું કામ તેમણે કર્યું હતું. આણંદપર ગામમાં વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે 5 લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime