બ્રેકિંગ ન્યુઝ
#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ
રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે
રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ
રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ
રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત
TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું
'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ
ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા
રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો
રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ
vtvAdmin
Last Updated: 05:12 PM, 30 March 2019
ગુજરાતમાં જ્યારે સ્વાઈન ફ્લૂએ ભરડો લીધો છે ત્યારે સરકાર અને સામાજિક સંસ્થા દવારા સ્વાઈનફલુને અટકાવવામાં માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે અને ઠેર-ઠેર ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે તાજેતરમાં મળેલ અહેવાલમાં ભાવનગરની શાળાના વિધાર્થીઓએ ઉકાળો પીધા બાદ ઝાડા-ઉલ્ટી થઇ જતા આ ઘટનાને પગલે તંત્ર દોડતું થઇ ગયુ હતું. આ બનાવને પગલે તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી પ્રાથમિક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા
ADVERTISEMENT
ભાવનગરમાં સાંપરા ગામે શાળામાં ઉકાળો પીધા બાદ બાળકોને ઝાડા-ઉલ્ટી થતાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી. 20થી વધુ બાળકોને ઝાડા-ઉલટીની અસર જોવા મળી. હાલ તમામ બાળકોને ભાવનગર હોસ્પિટલ ખસેડાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.