બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
Arohi
Last Updated: 07:22 PM, 29 October 2021
શાકભાજીમાં કોથમીર નાખવાથી તેનો સ્વાદ વધે છે. સાથે જ કોથમીર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે કોથમીરમાં વિટામીન A, B, C, K, કેલ્શિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને મેગ્નીશિયમ જેવા પોષક તત્વ મળે છે. આ પોષક તત્વ આપણા શરીરને ફિટ રાખવાની સાથે જ આપણી ઈમ્યુન સિસ્ટમને પણ મજબૂત કરે છે. એટલે કે 5 રૂપિયામાં ખરીદવામાં આવેલી કોથમીર સારૂ સ્વાસ્થ્ય બનાવી શકે છે.
લિવરની બિમારીમાં ફાયદાકારક
લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ માટે કોથમીર ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કોથમીરના પત્તામાં પર્યાપ્ત માત્રામાં એલ્કલાઈડ અને ફ્લેવોનોઈડ્સ હોય છે. આ તત્વ પિત્ત વિકાર અને કમળા જેવી લિવરની બિમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે.
પાચન અને આંતરડાના સ્વાસ્થ્યને ઠીક રાખે છે
કોથમીરનું સેવન લોકોના પાચન તંત્રમાં ખરાબી અને આંતરડાની બીમારીઓથી રાહત મળે છે. તેનાથી તમારૂ પેટ ફિટ રહે છે અને ભૂખ પણ સારી લાગે છે.
વધે છે બોડીનો ઈમ્યુનિટી પાવર
કોથમીરની અંદર એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ફ્રી રેડિકલથી થનાર સેલ્યુલર ડેમેજને રોકે છે. કોથમીરના નિયમિત સેવનથી શરીરની ઈમ્યુનિટી પાવર મજબૂત થાય છે.
હાર્ટની બિમારીમાં રાહત
કોથમીરનું સેવન કરવાથી બીન જરૂરી એક્સટ્રા સોડિયમ પેશાબના રસ્તે શરીરથી બહાર નિકળી જાય છે. જેનાથી શરીર અંદરથી ફિટ રહે છે. તેના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
બ્લડ શુગરનું લેવલ ઓછું કરે છે
ભોજનમાં કોથમીરનો ઉપયોગ કરવાથી એન્ઝાઈમ એક્ટિવ થઈ જાય છે જે બોડીમાં બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં સહયોગ આપે છે તેનાથી શરીરમાં ડાયાબિટીઝ કંટ્રોલમાં રહે છે અને મનુષ્ય ફિટ મહેસુસ કરે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ