બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / Bavla-Bagodara Accident case : Mahisagar family had a hard time returning from Chotila
Dinesh
Last Updated: 10:29 PM, 12 August 2023
અમદાવાદના બાવળા - બગોદરા નજીક ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા, 10થી પણ વધુ લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. મહિસાગરના પરિવારને ચોટીલાથી પરત ફરતા સમયે અકસ્માત નડ્યો હતો. બગોદરા હાઈવે પરના અકસ્માતમાં એકજ પરિવાર 4 સભ્યે જીવ ગુમાવ્યો હતો.
MLA માનસિંહ ચૌહાણ પરિવારને મળવા પહોંચ્યા
ભાથલા ગામના જેશીંગ સોલંકીના પત્નિ, પુત્રી, માતા-પિતાનું મૃત્યુ ચકચાર મચી ગયો હતો. જેશીંગભાઈની 2 વર્ષની દીકરી અને 5 વર્ષના પુત્રનો આબાદ બચાવ થયો હતો. જો કે સમગ્ર ઘટનાને પગલે બાલાસિનોરના MLA માનસિંહ ચૌહાણ પરિવારને મળવા પહોંચ્યા હતો.
પરિવાર ઘેરા શોકમાં
મોતના સમાચાર પરિવારજનોને મળતા પરિવારમાં દુ:ખનો માતમ છવાઈ ગયો છે. એક જ પરિવારના 4 લોકોના મોત થતાં પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો હતો. અકસ્માતનની ઘટનાને પગલે સમગ્ર બાલાસિનોર પંથકમાં ચકચાર મચી જવા પામ્યું છે.
અકસ્માતમાં 10 લોકોના મૃત્યું થયા હતા
બાવળા બગોદરા રોડ પર ગોઝારા અકસ્માતમાં 5 મહિલા, 3 બાળકો, 2 પુરુષનું મોત થયું હતા. વિગતો મુજબ છોટા હાથીની અંદર આગળ 3 લોકો અને પાછળ 10 લોકો બેઠા હતા. આ લોકો ચોટીલા દર્શન કરીને ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ તરફ અકસ્માત બાદ 10 લોકોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, 10 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થતાં ચકચાર મચી ગઈ હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime