બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Premal
Last Updated: 01:03 PM, 12 February 2023
આવક કેટલી છે? ધીરેન્દ્ર શાસ્ત્રીએ કર્યો ખુલાસો
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કથા કરીને કેટલા પૈસા કમાય છે, તેમની પાસે કેટલી સંપત્તિ છે, જેને લઇને અત્યાર સુધી ઘણા આંકડા રજૂ કરવાામાં આવ્યાં છે. પરંતુ તેઓ કથા-ભાગવત વગેરેથી દર મહિને કેટલી કમાણી કરે છે, તેને લઇને હવે તેમણે જાતે મોટો ખુલાસો કર્યો છે. એક ખાનગી ટીવી ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે તેમની કમાણી કેટલી છે? કથા-ભાગવત કરાવવાના કેટલા પૈસા લે છે. જ્યારે લોકો સમસ્યા લઇને તેમની પાસે આવે છે તો તેના બદલામાં શું લે છે?
ધીરેન્દ્ર શાસ્ત્રીની આવક કેટલી છે?
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને તેમના ઘર, ગાડી અને સંપત્તિ વગેરે સાથે જોડાયેલા ઘણા સવાલ પૂછવામાં આવ્યાં ત્યારે તેમણે કહ્યું કે અમે કોઈની પાસેથી કોઈ પૈસા લેતા નથી અને આવુ અમે વારંવાર કહી ચૂક્યા છે. જો કે, અમે શ્રદ્ધાળુઓ પાસેથી દક્ષિણા લઇએ છીએ. જેમાં કોઈ ખોટી વાત પણ નથી. તમે તેનો સદુપયોગ કરો છો કે દુરુપયોગ તેના પર આ નક્કી કરે છે. જો અમને કોઈ વસ્તુ અર્પણ કરે છે તો ગુરૂ હોવાને કારણે અમે તેમનો સ્વીકાર કરીએ છીએ. અમે એવી પરંપરા સાથે સંબંધ રાખીએ છીએ, જ્યાં શિષ્યએ પોતાના ગુરૂને દક્ષિણા તરીકે અંગૂઠો દાનમાં આપી દીધો હતો.
કમાણી પર કહી દીધી મોટી વાત
બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે ગુરૂ-શિષ્ય પરંપરાને કારણે અમને જે કઈ પણ આપવામાં આવે છે, તેને અમે લઈએ છીએ. આ સિવાય તેમણે કહ્યું કે તેમની કોઈ મર્યાદિત કમાણી નથી. જેનુ કારણ છે કે તેમનો બિઝનેસ અથવા કોઈ કંપની ચાલતી નથી. કોઈ કઈ પણ વસ્તુ ચઢાવે છે તો અમે તેને લઇએ છીએ. તેમની પાસે સંતો અને કરોડો ભક્તોનો પ્રેમ છે. જેટલા સનાતની છે તેમની કમાણીની તેની સાથે ગણતરી કરી લો.
ધીરેન્દ્ર શાસ્ત્રીનો છે આ દાવો
મહત્વનું છે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલમાં ચર્ચાનો વિષય બન્યાં છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ચમત્કારના નામ પર લોકોને દગો આપવો અને અંધશ્રદ્ધાને વધારવાનો આરોપ લાગ્યો હતો. જો કે, તેમણે આ બધા આરોપોને ફગાવી દીધા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનુ કહેવુ છે કે જ્યારે પણ તેમની પાસે કોઈ આવે છે તો તેમને તેમની સમસ્યાની પહેલેથી જ જાણકારી મળે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા