બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Malay
Last Updated: 12:00 PM, 1 April 2023
ગોંડલની હદમતાળા ગૌશાળાના ગૌ સેવકે સુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ગૌ સેવકે પોતાની મરજીથી આપઘાત કર્યાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. હાલ ગોંડલ તાલુકા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન
પ્રાપ્ત વિગત અનુસાર, ગોંડલમાં કોલીથડ પાસે આવેલી હડમતાળા ગૌ શાળામાં 10 વર્ષથી ગૌસેવાનું કામ કરતા આત્મારામ ગોંડલીયા (ઉં.વ 50)એ ગતરોજ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મૃતક આત્મારામ ગોંડલીયાના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગૌસેવકે ગળેફાંસો ખાઈને મોતને વહાલું કરી લેતા પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે. તો ગામમાં પણ ગમગીની ફેલાઇ ગઇ છે.
સૂસાઈડ નોટમાં ગૌ સેવકે અગ્નિદાહ કરવાનો કર્યો ઉલ્લેખ
ગૌ સેવકે આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેમણે પોતાની મરજીથી આપઘાત કર્યોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, "કોઈએ કંઈ કીધું નથી, કોઈનો વાંક નથી હું મારા હાથે સુસાઈડ કરું છું, સમાધિ દેવાની નથી અગ્નિદાહ દેવાનો છે."
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime