બ્રેકિંગ ન્યુઝ
પીએમ મોદીની આ અપીલમાં સામાન્ય લોકો જ નહી સેલિબ્રેટીઝે પણ પોતાના ઘરે દીવડા, મીણબત્તી કે ટોર્ચ ચાલુ કરીને પ્રકાશ પાર્થયો હતો. સેલેબ્સે દીવા અને મીણબત્તી પ્રગટાવતી ફોટો અને વીડિયો સોશ્યલ મીડિયામાં હાલમાં ટ્રેન્ડિગ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
કોરોના વાયરસ સામેની જંગમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ શામેલ થયા હતા, તેમણે પોતાના ઘરે મીણબત્તી પ્રગટાવવી હતી. મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ મીણબત્તી સાથે જોવા મળે છે. હાથમાં મીણબત્તી સાથે નીતા અંબાણી મહામૃત્યુજંયના મંત્રની જાપ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નીતા અંબાણીએ પોતાના ઘરની તમામ લાઇટો બંધ કરી મીણબત્તી પ્રગટાવવી હતી અને તેની ફોટોઝ પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ સિવાય ઉદ્યોગપતિ રતન ટાટાએ પણ પોતાના ઘરે 9 વાગેને 9 મિનિટ પર દીવો પ્રગટાવવીને કોરોના સામેની આ લડતમાં સાથ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કોરોના સામેની આ જંગમાં પીએમ મોદી રિલીફ ફંડમાં ટાટા ટ્રસ્ટ્સ અને ટાટા ગ્રુપે સુયંક્ત રીતે 1500 કરોડ રૂપિયાનું દાન કર્યુ તો રિલાન્યસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 500 કરોડનું દાન કર્યુ. તે ઉપરાંત કંપની 5-5 કરોડ રૂપિયા મહારાષ્ટ્ર તથા ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ આપ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.