શક્તિ / મુકેશ અંબાણીએ મીણબત્તી સળગાવી તો નીતા અંબાણી કર્યા મહામૃત્યુંજય મંત્રના જાપ

ambani family lit up against corona virus

આખી દુનિયા કોરોના વાયરસના સંકટની સામે ઝઝૂમી રહી છે. ભારતમાં પણ કોરોના સંક્રમિતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. કોરોના સામે લડવા માટે પીએમ મોદીએ 5 એપ્રિલ રવિવારના રોજ 9 વાગ્યે 9 મિનિટ સુધી ઘરની લાઇટો બંધ કરીને, મીણબત્તી પગ્રટાવવાની દેશવાસીઓને અપીલ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ