સમાધિ / ચૂંદડીવાળા માતાજીને અંબાજી ખાતેના નિવાસસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી અપાઇ સમાધિ

ambaji chunriwala mataji prahlad jani death lockdown gujarat

અંબાજીમાં છેલ્લા 76 વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજી 91 વર્ષની વયે મંગળવારે દેવલોક પામ્યા હતા. આજે તેમને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ આપવામાં આવી છે. લોકડાઉનના નિયમોને કારણે માત્ર 20 લોકોની હાજરીમાં તેમને સમાધિ અપાઈ છે. પ્રહલાદ જાની ચૂંદડીવાળા માતાજી તરીકે જાણીતા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ