રાજનીતિ / અલ્પેશે કર્યુ એવું કામ કે શંકર ચૌધરીની આશા પર પાણી ફર્યુ સમજો

Alpesh Thakor can turn water on the hope of Shankar Chaudhury

અલ્પેશ ઠાકોરે રાધનપુરથી પેટાચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરને લઇ મોટું નિવેદન આપ્યું છે. જીતું વાઘાણીએ કહ્યું કે, અલ્પેશ ઠાકોરે રાધનપુરથી ટિકિટ માગી તે સ્વભાવિક છે. પાર્ટી પણ એ દિશામાં વિચારશે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા એટલે એમની અપેક્ષા જરૂર હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ