બ્રેકિંગ ન્યુઝ
અજીત પવારે શપથ લીધા બાદ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું. તેમણે કહ્યું, 'ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હાલ સુધી કોઈ પાર્ટી સરકાર બનાવી શકી ન હતી, મહારાષ્ટ્ર ખેડૂતોની સમસ્યાઓ સહિત અનેક સમસ્યાઓનું સંઘર્ષ કરી રહ્યું હતું. આ કારણથી અમે સ્થિર સરકાર બનાવવા માટે નક્કી કર્યું.
ADVERTISEMENT
#WATCH Mumbai: NCP's Ajit Pawar takes oath as Deputy CM, oath administered by Maharashtra Governor Bhagat Singh Koshyari at Raj Bhawan. pic.twitter.com/TThGy9Guyr
— ANI (@ANI) November 23, 2019
ADVERTISEMENT
ADVERTISEMENT
શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસ એ કહ્યું કે શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું અને રાજ્યને ખીચડી સરકારની જરૂરત નથી. તેમણે કહ્યું, 'અમે ચુંટણી જીત્યા હતા અને શિવસેનાએ પીછેહઠ કરી. મહારાષ્ટ્રને સ્થિર શાસનની જરૂરત હતી. એના માટે જ અમે સાથે આવ્યા. અમે રાજ્યને સ્થિર સરકાર આપીશું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.