અમદાવાદ / રોગચાળો વકરતાં તંત્રની ઊંઘ ઊડી, હવે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે

Ahmedabad epidemic Free medical camps will be held

અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેફામ બન્યો છે. મે‌લેરિયા, ડેન્ગ્યુના રપ૦૦થી વધુ કેસ ઓગસ્ટ મહિનામાં નોંધાયા છે. ડેન્ગ્યુથી બેનાં મોત થયાં છે આ ઉપરાંત દૂષિત પાણીથી ઝાડા, ઊલટી, કમળો, ટાઇફોઇડ, કોલેરાના કેસમાં પણ ભારે વધારો થયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ