મહત્વની જાણકારી / ડેથ સર્ટિફિકેટ જારી થતાં જ બંધ થઈ જશે આધાર, 'ગેરલાભ' બંધ કરવા સરકાર લાવી રહી છે નવી સિસ્ટમ

Aadhaar card will also become inactive after death

મૃતકને નામે રેશન અને પેન્શન લેવાનું પરિવારનું કામ હવે બંધ થઈ જશે કારણ કે આધાર ઓથોરિટી મૃતકના આધાર ઓટોમેટિક બંધ કરી નાખવાની યોજના બનાવી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ