બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / સુરત / A new twist in the case of a young man missing from the ashram The youth contacted Asaram Ashram by mail
Ronak
Last Updated: 11:44 AM, 17 November 2021
અમદાવાદના આસારામ આશ્રમમાંથી યુવક ગુમ થવાને લઈને નવો વળાંક સામે આવ્યો છે. ગુમ થયેલા યુવક વિજય યાદવે આસારામ આશ્રમના મેઈલ પર સંપર્ક કર્યો હતો. જે મામલે કથિત મેઈલ પરના લખાણનો ફોટો પણ સામે આવ્યો છે. વિજય યાદવ તેના મિત્રો સાથે આશ્રમમાં આવ્યો હતો.
મેઈલમાં યુવકે સમગ્ર વાતનો કર્યો ઉલ્લેખ
3 થી 10 ડિસેમ્બર સુધી યુવક અમદાવાદ આશ્રમમાં રહ્યો હતો. આધ્યાત્મિક શાંતિ માટે કેટલાક સમયમાં એકાંતમાં જઈ રહ્યો છું તેવું પણ ગુમ થયેલા યુવકે લકત્યું છે. સાથેજ મેઈલમાં તેણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે દીક્ષા લીધા બાદ મારી આત્મિક ઉન્નતિ થવા લાગી હતી.
આશ્રમ પર આક્ષપો ન લગાડવા યુવકનો ઉલ્લેખ
ગુમ થયેલા યુવકે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તેના પરિવારજનો તેને ગેરમાર્ગે જતા રોકી રહ્યા છે. ઉપરાંત તેણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે મે મારી મરજીથી નિર્ણય લીધો છે. જેમા કોઈનો દોષ છેજ નહી. યુવકે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે આશ્રમ પર કોઈ આક્ષેપો ન લગાડતા, હુ સમય આવતા પાછો આવી જઈશ.
આશ્રમ તરફથી યુવકને પ્રતિક્રિયા આપવામાં આવી
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ગુમ થયેલા થયેલા યુવકને આશ્રમ તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી કે તે તેનો ફોન ચાલુ કરીને પરિવારજનોને સંપર્ક કરે. સાથેજ ,સમગ્રવ મામલે યુવકને શોધવા માટે ક્રાઈમબ્રાંચની ટીમ પણ શોધખોળ માટે તપાસમાં જોડાઈ ગઈ છે. આશ્રમ દ્વારા પરિવારજનોની વેદના અંગે પણ વિજય યાદવને માહિતગાર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ચાંદખેડા પોલીસને ફોન કરીને સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime