રાજકારણ / નરેન્દ્ર મોદી સાથે નજીકથી કામ કરી ચૂકેલા ગુજરાત કૅડરના IAS અધિકારીને મહત્વનું રાજકીય પદ સોંપાઈ શકે

A K Sharma IAS likely to be offered post of governor or LG after his VRS

ગુજરાત કેડરના 1988 બેચના IAS અધિકારી એ કે શર્માને છેલ્લે ગત એપ્રિલમાં ભારત સરકારમાં માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) ના સચિવ તરીકે મુકવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ