બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
VTV / A 150 year old Hindu temple has been demolished in Karachi Pakistan
Kishor
Last Updated: 10:35 PM, 16 July 2023
પાકિસ્તાનના કરાચીમાં આવેલા 150 વર્ષ જૂના હિન્દુ મંદિરને જમીનદોસ્ત કરવામાં આવ્યુ છે. મંદિરનું બાંધકામ જૂનું અને જોખમી હોવાનું કારણ આગળ ધરી અને સિંધ પ્રાંતની સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઇને હિંદુ સમાજ આઘાતમાં સરી પડી ગયો છે. મહત્વનું છે કે કરાંચીના સોલ્જર બજારમાં આ મારી માતાના મંદિરને શુક્રવારે ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું હતું. જેને લઈને મંદિરના રામનાથ મિશ્ર મહારાજે નારાજગી વ્યક્ત કરી છે અને અગાઉ કોઈપણ પ્રકારની જાણ વગર તોડી પાડવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો.
Islamic Republic of Pakistan has demolished historic Mari Mata Hindu temple of Karachi in midnight pic.twitter.com/yuG7hajvkB
— World Hindu Council (@WldHinduCouncil) July 15, 2023
લગભગ 150 વર્ષ જૂનું મંદિર હોવાનો મિશ્રાએ દાવો કર્યો
મારી માતાના મંદિર પાસે પંચમુખી હનુમાન મંદિર પણ આવેલું છે ત્યારે મિશ્ર એ જણાવ્યું કે બુલડોઝર દ્વારા મંદિરના બહારના ભાગ અને મુખ્ય દરવાજાને અકબંધ રાખવામાં આવ્યો છે જ્યારે અંદરનું આખું માળખું તોડી પાડવામાં આવ્યું છે. લગભગ 150 વર્ષ જૂનું મંદિર હોવાનું મિશ્રાએ દાવો કર્યો છે. ભુમાફિયાઓ અને બિલ્ડર સહિતના લોકોનો ડોળો આ જમીન પર પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
અહીં કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવામાં આવશે
પોલીસે દાવો કર્યો કે મંદિર પરિસરમાં જોખમી હોવાનું અધિકારીઓએ જાહેર કર્યું હતું. આ મંદિરની દેખભાળ કરાચીના મદ્રાસી હિન્દુ સમુદાય દ્વારા કરવામાં આવતી હતી અને તેઓ પણ મંદિરનું બાંધકામ ખૂબ જૂનું હોવાનું સ્વીકર્યું છે. હાલની સ્થિતિએ મંદિરમાં દેવી-દેવતાઓની પ્રતિમાને એક રૂમમાં રાખવામાં આવ્યા છે. મંદિરનું નવું નિર્માણ નહીં થાય ત્યાં સુધી ત્યાં જ રાખવામાં આવશે. એવો આરોપ લાગી રહ્યો છે કે મંદિર બિલ્ડરને આપી દેવામાં આવી છે. હવે અહીં કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવામાં આવશે!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy