ટ્રાવેલ / અયોધ્યાના પ્રવાસે જવાના હોવ તો આ 9 અદભૂત સ્થળોની મુલાકાત અવશ્ય લેજો

9 Amazing Places to Visit in Ayodhya

અયોધ્યા રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. હવે આ ચુકાદા બાદ અયોધ્યામાં યાત્રીઓની સંખ્યા વધવાની સો ટકા શક્યતાઓ છે. થોડા મહિનાઓમાં ભવ્ય રામ મંદિર બનશે અને ત્યારબાદ રામમંદિના દર્શને જનારાઓની સંખ્યા વધશે તેમા શંકાને કોઈ સ્થાન નથી. જો તમે પણ અયોધ્યા જવાનો પ્લાન કરી રહ્યા હો તો તેની આસપાસના ખાસ સ્થાનોની માહિતી પણ લેતા જજો અને આ સ્થાનોની મુલાકાત લેવાનું ચૂકતા નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ