બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 5 priests burnt in fire during Bhasma Aarti in Mahakal temple

ઉજ્જૈન / મહાકાલેશ્વર મંદિરમાં મોટી દુર્ઘટના, હોળી રમતાં સમયે લાગી ભીષણ આગ, 13 પૂજારી દાઝ્યાં

Priyakant

Last Updated: 08:39 AM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahakal Temple Fire Latest News : આજે સવારે મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં અચાનક આગ લાગતાં પૂજારી સહિત 13 દાઝ્યા

ઉજ્જૈનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આજે સવારે મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં પૂજારી સહિત 13 લોકો દાઝી ગયા હતા. ભસ્મ આરતી વખતે અબીલ-ગુલાલ ચઢાવવામાં આવતો હતો તે દરમિયાન આગ ફાટી નીકળી હતી.

પ્રાથમિક વિગતો મુજબ બધાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. જોકે રાહતની વાત એ છે કે, આગ સમયસર કાબુમાં આવી હતી.

વધુ વાંચો: આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, શું ભારતમાં તેની અસર જોવા મળશે?

આગમાં ઘાયલ થયેલા તમામ લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતા કલેક્ટર નીરજ સિંહ અને એસપી પ્રદીપ શર્મા હોસ્પિટલ પહોંચ્યા.સારા સમાચાર એ છે કે તમામની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. કેટલાક લોકોનું કહેવું છે કે મંદિરમાં ગુલાલ ઉડાડતી વખતે અચાનક આગ લાગી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ