બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / બિઝનેસ / 15th installment of PM Kisan Yojana 2 thousand rupees

તમારા કામનું / PM Kisan Yojanaના લાભાર્થીઓ આ વાંચી લેજો, નહીં તો અટકી જશે 15મો હપ્તો, ખાતામાં નહીં આવે 2 હજાર, જાણો કેમ

Arohi

Last Updated: 12:44 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Kisan Yojana: PM Kisan Yojanaના લાભાર્થીઓ માટે એક મોટી અપડેટ સામે આવી છે. આ યોજનાના અમુક લાભાર્થીઓને 15માં હપ્તાના પૈસા સીધા ખાતામાં ન પણ આવી શકે. જાણો આ યોજનાને લઈને શું છે અપડેટ....

  • કિસાન યોજનાના લાભાર્થીઓ ખાસ વાંચો
  • 15માં હપ્તાના પૈસાને લઈને જાણીલો શું છે અપડેટ
  • આવા લોકોને ખાતામાં સીધા નહીં આવે પૈસા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને તે ખેડૂતો માટે ચલાવવામાં આવે છે જે ગરીબ વર્ગથી આવે છે અથવા તો જરૂરીયાતમંદ છે. આ ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત 2-2 હજાર રૂપિયા આપવામાં આવે છે. 

આ પ્રકારના ખેડૂતોને બેંક ખાતામાં સીધા વાર્ષિક 6 હજાર રૂપિયા મોકલવામાં આવે છે. જો તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો તો તમે પણ આ હપ્તાનો લાભ લઈ શકો છો. પરંતુ શું તમે જાણો છો કો અમુક ભૂલોને કારણે તમને પૈસા ન પણ મળી શકે. જાણો તેના વિશે...

આ ભૂલોના કારણે નહીં મળી શકે પૈસા
ઈ-કેવાયસી 

પહેલી ભૂલ એ કે જો યોજના સાથે જોડાયેલા ખેડૂતે નક્કી સમય સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું તો નિયમ હેઠળ લાભ લેવા માટે આ સૌથી જરૂરી કામ છે. જેને તમારે કરવાવું પડશે. ઘણા ખેડૂત આ નથી કરાવતા અને પછી તેમના પૈસા અટકી જાય છે.

જમીન માપણી 
આ યોજના સાથે જોડાયેલા દરેક લાભાર્થીઓએ ભૂ ચકાસણી જરૂર કરાવવી પડે છે. જો ખેડૂતનું આ કામ પુરી નથી તો તો તે હપ્તાના લાભથી વંચિત રહી શકે છે. 

ફોર્મમાં વિગતો ખોટી ભરવી 
પીએમ કિસાન યોજના હેઠળ તે ખેડૂતોના હપ્તા પણ અટકી શકે છે જેમની ફોર્મ અરજીમાં કોઈ ભુલ હોય. જેન્ડર ખોટુ લખ્યું હોય. નામ ખોટુ લખ્યું હોય કે અંગ્રેજીની જગ્યા પર હિંદીમાં નામ ભર્યું હોય. આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક ન કર્યું હોય. વગેરે જેવી ભુલોના કારણે પણ પૈસા તમારા ખાતામાં નહીં આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ