દાવો / મહારાષ્ટ્રના રાજકારણથી એવા આવ્યા સમાચાર કે ભાજપમાં ભૂકંપ સર્જાશે, NCP નેતાએ કર્યો મોટો દાવો

10 MLA un happy in maharashtra bjp claims ncp cheif

મહારાષ્ટ્રના NCP અધ્યક્ષ અને ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રી જયંત પાટિલે દાવો કર્યો છે કે રાજ્યમાં ભાજપના 10થી વધારે ધારાસભ્યો નાખૂશ છે. આ ધારાસભ્યોને ભવિષ્યમાં NCPમાં સામેલ કરવામાં પર નિર્ણય લેવામાં આવી શકે છે. મહારાષ્ટ્ર NCP શિવસેના, કોંગ્રેસની મહા વિકાસ અઘાડી (MVA)નો ભાગ છે. જેમાં કોંગ્રેસ ત્રીજી સહયોગી પાર્ટી છે. રાજ્યમાં ભાજપ વિપક્ષી દળ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ