બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 6 : 30 PM 230821

Special News / 1 Click News : વડોદરામાં જળસંકટની સ્થિતિ, વીરપુર જલારામ મંદિર આ તારીખ દરમિયાન રહેશે બંધ

Published By: Kiran

Last Updated: 06:51 PM, 23 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંજના 6 : 30 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

1.વીરપુરનું જલારામ મંંદિર 6 દિવસ બંધ

  • અન્નક્ષેત્ર પણ 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે
  • જન્માષ્ટમીના તહેવારને લઈ ભક્તો માટે મંદિર બંધ રહેશે
  • તહેવારને લઈને સંક્રમણના ફેલાય તે માટે ગાદીપતિ દ્વારા લેવાયો નિર્ણય
  • 2 સપ્ટેમ્બરથી ભક્તો જલારામ મંદિરમાં દર્શન કરી શકશે

2. કોરોના કાળમાં રેલવેને સૌથી વધુ નુકસાન 

  • રેલવે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેનો દાવો
  • કોરોનાકાળમાં રેલવેને 36 હજાર કરોડનું નુકસાન: દાનવે
  • પેસેન્જર ટ્રેન ખંડ હંમેશા ખોટમાં ચાલે છે: દાનવે
  • માત્ર માલગાડીઓ જ રાજસ્વ ઉત્પન્ન કરે છે: દાનવે
  • મહારાષ્ટ્રના જાલનામાં યોજાયેલા કાર્યક્રમમાં આપ્યુ નિવેદન

3. કેન્દ્રિયમંત્રી રૂપાલા અને ધાનાણીના એકબીજા પર પ્રહારો

  • કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કોરોના વોરિયર્સની માફી માગી
  • અમરેલી મેડિકલ કોલેજના કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ માંગી માફી
  • કોરોનાકાળમાં દર્દીઓના પરિજનોએ અપમાન કર્યું હશેઃ રૂપાલા
  • કોરોના વોરિયર્સ અઘરા સમયમાંથી પસાર થયાઃ રૂપાલા
  • લોકોએ કહ્યું હશે કે ખાટલો નથી, બાટલો નથીઃ રૂપાલા
  • કોરોના વોરિયર્સને બીજા લોકો પણ ઘણુ બોલ્યા હશેઃ રૂપાલા
  • સ્વજન પીડાતુ હોવાથી લોકોએ ઘણું કહ્યું હશેઃ રૂપાલા
  • હું મેડિકલ કોલેજ પરિસરમાંથી કોરોના વોરિયર્સની માંગી માફી માગુ છું
  • હું તમામ લોકો તરફથી માફી માંગુ છું: રૂપાલા
  • વિપક્ષ પણ સરકારને ફસાવવાના તીવ્ર મૂડમાં હતું: રૂપાલા
  • વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર
  • કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાનો વીડિયો કર્યો પોસ્ટ
  • કોરોનાની બીજી લહેરની સ્થિતિને લઇ કર્યો પોસ્ટ 
  • માત્ર માફી નહી માનવ વધની ફરિયાદ કરોઃ ધાનાણી
  • લોખંડ ઓગળી જાય પણ ભાજપનો અંહકાર ન પીગળેઃ ધાનાણી
  • સેવા ના કરી શકે તેવી સરકારને સત્તામાં બેસવાનો અધિકાર નથી

4. વડોદરામાં જળસંકંટ ઉભુ થઇ શકે છે 

  • આજવા સરોવરની જળ સપાટી સતત ઘટતાં જળ સંકટ ઉભુ થયું 
  • આજવા સરોવરમાંથી પૂર્વ અને દક્ષિણ ઝોન વિસ્તારમાં અપાય છે પાણી 
  • હાલમાં આજવા સરોવરમાં પાણીનું લેવલ છે 206.30 ફૂટ 
  • સરકાર વડોદરાને નર્મદામાંથી ફ્રીમાં પાણી આપે તેવી રજૂઆત કરી 
  • વડોદરામાં રોજ 550 એમ.એલ.ડીની પાણીની છે જરૂરિયાત 
  • ઓગસ્ટમાં 210-211 ફૂટ લેવલ પાણી હોય છે, અંતમાં 212 હોય છે 
  • આગામી દિવસોમાં વરસાદ નહીં વરસે તો જનતાને થશે મુશ્કેલી 
  • આજવા સરોવરમાં પાણીનું લેવલ 205 ફૂટ જશે તો મુશ્કેલી પડશે 
  • શહેરીજનોને પાણીકાપનો કરવો પડે સામનો

5. અમદાવાદમાં વાસણ વેચતી મહિલાને કારે અડફેટે લીધી

  • સરસપુર શારદાબેન હોસ્પિટલ સર્કલ નજીકની ઘટના
  • બેફામ બોલેરો ચાલકે શાકમાર્કેટમાં ઘૂસીને સર્જયો અકસ્માત
  • અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે કરૂણ મોત
  • અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ
  • અકસ્માતના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ