શું તમને ખબર છે કે કોઈ વ્યક્તિ પર વશીકરણ થાય તો તેની અસર કેટલા સમય સુધી રહે? જો આ સવાલનો જવાબ તમારે પણ જાણવો હોય તરોતાજા ફિલ્મ 'વશ લેવલ 2' વહેલી તકે તમારા નજીક કે દૂરના થિયેટરમાં જઈને જોઈ આવો. પણ હા, જોવા જતાં પહેલા કેટલીક જરૂરી સૂચનાઓ માટે આ આર્ટીકલ પણ વાંચતાં જજો
વશ ફિલ્મમાં અભિનેતા હિતેન કુમારની ભૂમિકાના ખુબ વખાણ થયા હતા.. આ ફિલ્મમાં તેમનો રોલ સૌથી યાદગાર હતો.. હિતેન કુમારે જ્યારે વીટીવી ડિઝિટિલ સાથે આ ફિલ્મને લઇને કહ્યુ હતું કે આ ફિલ્મ....
શુક્રવારે રાજધાની દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી, ખાસ વાત એ રહી હતી કે જાનકી બોડીવાલા સ્ટારર વશ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.