બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જમ્યા બાદ ઈલાયચી ચાવવાથી શું થાય છે? ડોક્ટરે કહ્યાં ઢગલાબંધ ફાયદાઓ
Last Updated: 02:04 AM, 11 December 2025
ઈલાયચીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. તેમાં ઔષધીય ગુણ પણ હોય છે. અનેક લોકો ભોજન બાદ ઈલાયચી ચાવે છે. આ એક સ્વસ્થ આદત છે જે પાચન અને ઓરલ હાઈજિનમાં મદદ કરી શકે છે. એક સ્ટડી અનુસાર, ઈલાયચીના નેચરલ કુદરતી એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો તમારા શ્વાસને તાજગી આપવામાં મદદ કરે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
પહેલા લીલી ઈલાયચીના કળી લો. તેને હળવેથી તમારા દાંતથી તોડી નાખો અને બીજ ચાવો. સ્વાદને ધીમે ધીમે છૂટો થવા દો. જેમાં તેની છાલને ગળી જવાની જરૂર નથી. ભોજન બાદ એક થી બે કળી ચાવો, પરંતુ તેના ગરમ તાસીરને કારણે તેને વધુ પડતું ખાવાનું ટાળો.
ADVERTISEMENT
(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી.vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.