બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / viral message Ahmedabad-Mehsana tollgate
ADVERTISEMENT
રોડ અને બિલ્ડિંગ વિભાગે ટોલ ટેક્સ લેવા અંગેના વાયરલ થયેલા મેસેજનું ખંડન કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ-મહેસાણા હાઇવે પર ટોલ ટેક્સ અંગે વાયરલ થયેલો મેસેજ અફવા છે. પહેલાની જેમ જ કાર અને ખાનગી વાહન માટે અગાઉની જેમ જ ટોલ મુક્તિ યથાવત રહેશે. આ અંગે કોઇ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
શું હતો વાયરલ મેસેજ ?
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો હતો જેમાં અમદાવાદ-મહેસાણા હાઇવે પરના ટોલ ગેટ પર ભારે વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાની વાત કરવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે, આગામી 1 એપ્રિલથી અમદાવાદ-મહેસાણા પર હેવી વાહનો પાસેથી જ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. જો કે, આ મેસેજ આ અફવા હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.