બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Bijal Vyas
Last Updated: 04:54 PM, 16 August 2023
Vastu Tips: તમે ઘણીવાર ઋષિઓના હાથમાં કમંડલ જોયું હશે, જેમાં તેઓ પાણી રાખે છે. વાસ્તુ નિષ્ણાત કહે છે કે, ઋષિઓ તેમના વાસણમાં રાખેલા પાણી દ્વારા જ તેમના મંત્રોને ઉર્જા આપે છે. તેથી જ આપણા બધાના જીવનમાં તેમજ શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્વ છે. વાસ્તુ સલાહકાર જણાવે છે કે સકારાત્મક ઉર્જા વધારવાના માત્ર બે જ રસ્તા છે, પહેલો છે નેગેટિવ એનર્જીને ઘટાડવાનો અને બીજો છે કેટલાક સરળ ઉપાયો કે જેનાથી સકારાત્મક ઉર્જામાં વધારો થઈ શકે.
હળદર અને પાણી બંને કરી શકે છે ચમત્કાર
વાસ્તુ શાસ્ત્રીના મતે, પાણીનું તત્વ આપણા જીવનમાં મહત્વપૂર્ણ છે. તેવી જ રીતે ભારતીય ચિકિત્સા શાસ્ત્ર આયુર્વેદમાં હળદરનું મહત્વ છે. હળદરનો ઉપયોગ દરેક શુભ કાર્યમાં થાય છે. આ સિવાય હળદરનો ઉપયોગ અનેક રોગોમાં પણ થાય છે. પાણી અને હળદર બંનેમાં અનેક પ્રકારના ચમત્કારિક ગુણ હોય છે. બીજી તરફ હળદર અને પાણીનું મિશ્રણ હોય ત્યારે તેની શક્તિ અનેક ગણી વધી જાય છે.
પાનથી કરો જળનો છંટકાવ
વાસ્તુ શાસ્ત્રી જણાવે છે કે, વાસ્તુશાસ્ત્ર અનુસાર હળદરને પાણીમાં ઓગાળીને સવારે સોપારીના પાન સાથે છાંટવામાં આવે તો તેનાથી આશ્ચર્યજનક પરિણામ જોવા મળે છે. આ ઉપાય કરવાથી ઘરની નકારાત્મકતા તો દૂર થાય જ છે સાથે સમૃદ્ધિ પણ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ