બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Manisha Jogi
Last Updated: 05:30 PM, 3 February 2024
જીવનમાં સુખ સમૃદ્ધિ માટે વાસ્તુ નિયમોનું પાલન કરવું જરૂરી છે. વાસ્તુના નિયમોનું પાલન કરવાથી ઘરના તમામ સભ્યો પર સકારાત્મક અસર થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર દિશાનું ખાસ મહત્ત્વ છે. માનવામાં આવે છે કે, શુભ અને અશુભ દિશાઓને ધ્યાનમાં રાખવામાં જીવનની તમામ સમસ્યા દૂર થાય છે. આ કારણોસર ઘરમાં કિચન, ટોયલેટ, બેડરૂમ, લિવિંગ રૂમ બનાવવા માટે દિશાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ખોટી દિશામાં કિચન, ટોયલેટ, બેડરૂમ બનાવવામાં આવે તો વાસ્તુદોષ લાગે છે. વાસ્તુ દોષના કારણે જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલી થઈ શકે છે. વ્યક્તિ આર્થિક તથા શારીરિક રૂપે પરેશાન થઈ શકે છે.
જો તમે પણ જીવનમાં અનેક પરેશાનીનો સામનો કરી રહ્યા છો, તો સૂતા સમયે દિશાનું ખાસ ધ્યાન રાખવું. માન્યતા છે કે, વાસ્તુ અનુસાર કઈ દિશામાં માથુ રાખીને સૂવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. યોગ્ય દિશામાં માથુ રાખીને સુવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. શરીર સ્વસ્થ તથા તણાવમુક્ત રહે છે. ખોટી દિશામાં માથુ રાખીને સૂવાથી જીવનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.
પૂર્વ દિશા- વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂર્વ દિશામાં માથુ રાખીને સૂવું તે શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિશામાં માથુ રાખીને સૂવાથી સ્મરણશક્તિ, એકાગ્રતા અને હેલ્થ સારી રહે છે. વિદ્યાર્થીઓ આ દિશામાં માથુ રાખીને સૂવે તો તેમને લાભકારી પરિણામ પ્રાપ્ત થાય છે. પૂર્વ દિશામાં પગ રાખીને ના સૂવું જોઈએ જે અશુભ માનવામાં આવે છે.
પશ્ચિમ દિશા- વાસ્તુ શાસ્ત્ર અનુસાર પશ્ચિમ દિશામાં માથુ રાખીને ના સૂવું જોઈએ. માનવામાં આવે છે કે, આ રીતે કરવાથી જીવનમાં અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે અને આરોગ્ય પર ગંભીર અસર થાય છે. ઘરમાં દરિદ્રતા આવે છે અને આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે. આ દિશામાં માથુ રાખીને સૂવાથી વૈવાહિક જીવનમાં અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે.
વધુ વાંચો: આ જન્મતારીખ વાળા લોકો આજે રહે સચેત, અણધાર્યો ખર્ચો આવી પડશે
ઉત્તર દિશા- વાસ્તુ અનુસાર ઉત્તર દિશામાં માથુ રાખીને સૂવું તે શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, ચુંબકીય ઊર્જાનો પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ જાય છે. આ કારણોસર આ દિશામાં સૂવાથી વ્યક્તિ પર સકારાત્મક અસર થાય છે. સારી ઊંઘ આવે છે, જીવનમાં ખુશીઓનું આગમન થાય છે તથા પરિવારમાં પ્રેમ જળવાઈ રહે છે. આ કારણોસર સૂતા સમયે દક્ષિણ દિશામાં માથુ રાખીને સૂવું જોઈએ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect