બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ઘરના મુખ્ય દરવાજા પર અમીર લોકો લગાવે છે આ શુભ વસ્તુઓ, તિજોરી રહેશે રૂપિયાથી છલોછલ

photo-story

4 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / ઘરના મુખ્ય દરવાજા પર અમીર લોકો લગાવે છે આ શુભ વસ્તુઓ, તિજોરી રહેશે રૂપિયાથી છલોછલ

Last Updated: 12:03 PM, 5 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુ શાસ્ત્રના અનુસાર, ઘરના મુખ્ય દરવાજાને ખાસ માનવામાં આવે છે. તેમજ ઘરનો મુખ્ય દરવાજો હંમેશા અંદરની તરફ ખુલવો જોઈએ. ઘરનો દરવાજો ક્યારેય બહારની તરફ ન ખોલવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રના અનુસાર, મુખ્ય દરવાજાથી ઘરમાં ખુશીઓ આવે છે અને ત્યાંથી જ ઘરમાં સમસ્યાઓ પણ આવે છે. તેમજ મુખ્ય દરવાજાને લક્ષ્મીજીનો દરવાજો કહેવામાં આવે છે. અહીં જાણો એવી વસ્તુઓ વિશે જેને દરવાજા પર લગાવવાથી તમે અમીર બની શકો છો.

1/4

photoStories-logo

1. તુલસીનો છોડ

ઘરના મુખ્ય દરવાજા પર તુલસીનો છોડ વાવવો જોઈએ. માનવામાં આવે છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તુલસીનો છોડ લગાવવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. કળશ

વાસ્તુના અનુસાર, ઘરના મુખ્ય દરવાજા પર કળશ સ્થાપિત કરવું શુભ માનવામાં આવે છે. કળશનો અર્થ સંપન્નતા થાય છે. તે શુક્ર અને ચંદ્રનો પ્રતિક હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. તોરણ

ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. ગણેશ લક્ષ્મીની પ્રતિમા

ઘરના મુખ્ય દરવાજા પર ગણેશ લક્ષ્મીની પ્રતિમા લગાવવાનું શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

vastushastra vastu tips dharma'

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ