બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ધર્મ / Vastu Tips For Tulsi Plants kept at home if you are live in abroad know complete details
Arohi
Last Updated: 08:28 AM, 9 August 2023
વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. વાસ્તુ નિષ્ણાંતો અનુસાર દેશ કે વિદેશ ક્યાંય પણ આ છોડને ઘરમાં રાખવાથી ઘરના બધા પ્રકારના વાસ્તુ દોષ દૂર થઈ જાય છે.
આ છોડને ઘરમાં લગાવતા પહેલા વાસ્તુના અમુક સિદ્ધાંતોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે વિદેશમાં રહો છો અને આ છોડને પોતાના ઘરમાં લગાવવા માંગો છો તો વાસ્તુ અનુસાર આ છોડની યોગ્ય સંખ્યા, યોગ્ય સ્થાન અને દિશા વિશે જાણવુ ખૂબ જ જરૂરી છે.
વિદેશમાં ઘરમાં કેટલી તુસીના છોડ રાખવા જોઈએ?
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે વિદેશમાં રહો છો અને પોતાના ઘરમાં તુલસીનો છોડ લગાવવા માંગો છો તો આ છોડને એકી સંખ્યામાં લગાવવો જોઈએ છે. જેવો કે એક, ત્રણ, પાંચ કે સાત. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડને ઘરમાં લગાવવાની કોઈ નિશ્ચિત સંખ્યા નથી હોતી.
તમે તેને કોઈ પણ એકી સંખ્યામાં ઘરમાં લગાવી શકો છો. પરંતુ તુલસીનો છોડ ઘરમાં લગાવો છો તો તેની સારી રીતે દેખરેખ અને નિયમિત રીતે પૂજા કરવી ખૂબ જ જરૂરી છે.
અંધારૂ રહેતું હોય તેવી જગ્યા પર ન રાખો
જો તમારૂ ઘર નાનું છે. તો તુલસીનો એક જ છોડ લગાવો. જેનાથી તેને યોગ્ય રીતે પોષણ મળી શકે. તુલસીના છોડને ખૂબ વધારે ધૂપની જરૂર નથી. જો તમે વિદેશમાં તુલસીના છોડને રાખો છો. તો તમારે સરખો તાપ આવે તેની જગ્યા પર તેને લગાવવો જોઈએ. જો ઘરમાં તાપ નથી આવતો તો તેને ઉજાસ વાળા સ્થાન પર રાખવું યોગ્ય રહેશે. તુલસીના છોડને ક્યારેય પણ અંધારા વાળા સ્થાન પર ન રાખવો જોઈએ.
વિદેશમાં તુલસીનો છોડ લગાવવાના નિયમ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ