બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Vastu Tips For Tulsi Plants kept at home if you are live in abroad know complete details

વાસ્તુ શાસ્ત્ર / માત્ર વતનમાં જ નહીં, વિદેશમાં પણ તુલસીનો છોડ ઉગાડવો મનાય છે અતિ શુભ, પરંતુ પહેલાં જાણી લો આ વાસ્તુ નિયમ

Arohi

Last Updated: 08:28 AM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Tulsi Plants: સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીની નિયમિત પૂજા કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર તેમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.

  • વાસ્તુ અનુસાર ઘરમાં લગાવો તુલસીનો છોડ 
  • વિદેશમાં રહો છો તો કેટલી તુલસી લગાવવી છે શુભ? 
  • જાણો શું કહે છે વાસ્તુ નિયમ 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. વાસ્તુ નિષ્ણાંતો અનુસાર દેશ કે વિદેશ ક્યાંય પણ આ છોડને ઘરમાં રાખવાથી ઘરના બધા પ્રકારના વાસ્તુ દોષ દૂર થઈ જાય છે. 

આ છોડને ઘરમાં લગાવતા પહેલા વાસ્તુના અમુક સિદ્ધાંતોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે વિદેશમાં રહો છો અને આ છોડને પોતાના ઘરમાં લગાવવા માંગો છો તો વાસ્તુ અનુસાર આ છોડની યોગ્ય સંખ્યા, યોગ્ય સ્થાન અને દિશા વિશે જાણવુ ખૂબ જ જરૂરી છે. 

વિદેશમાં ઘરમાં કેટલી તુસીના છોડ રાખવા જોઈએ? 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે વિદેશમાં રહો છો અને પોતાના ઘરમાં તુલસીનો છોડ લગાવવા માંગો છો તો આ છોડને એકી સંખ્યામાં લગાવવો જોઈએ છે. જેવો કે એક, ત્રણ, પાંચ કે સાત. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડને ઘરમાં લગાવવાની કોઈ નિશ્ચિત સંખ્યા નથી હોતી. 

તમે તેને કોઈ પણ એકી સંખ્યામાં ઘરમાં લગાવી શકો છો. પરંતુ તુલસીનો છોડ ઘરમાં લગાવો છો તો તેની સારી રીતે દેખરેખ અને નિયમિત રીતે પૂજા કરવી ખૂબ જ જરૂરી છે. 

અંધારૂ રહેતું હોય તેવી જગ્યા પર ન રાખો 
જો તમારૂ ઘર નાનું છે. તો તુલસીનો એક જ છોડ લગાવો. જેનાથી તેને યોગ્ય રીતે પોષણ મળી શકે. તુલસીના છોડને ખૂબ વધારે ધૂપની જરૂર નથી. જો તમે વિદેશમાં તુલસીના છોડને રાખો છો. તો તમારે સરખો તાપ આવે તેની જગ્યા પર તેને લગાવવો જોઈએ. જો ઘરમાં તાપ નથી આવતો તો તેને ઉજાસ વાળા સ્થાન પર રાખવું યોગ્ય રહેશે. તુલસીના છોડને ક્યારેય પણ અંધારા વાળા સ્થાન પર ન રાખવો જોઈએ. 

વિદેશમાં તુલસીનો છોડ લગાવવાના નિયમ 

  • દેશ કે વિદેશ ક્યાંય પણ તુલસીના છોડ માટે સૌથી પહેલો નિયમ એ છે કે તેને એક યોગ્ય જગ્યા પર લગાવો. 
  • વાસ્તુ અનુસાર ઘરમાં તુલસીનો છોડ લગાવવા માટે ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશા સૌથી સારી માનવામાં આવે છે. આ દિશા પાણીની દિશા હોય છે. 
  • આ સ્થાન પર તુલસીનો છોડ લગાવવાથી નકારાત્મક ઉર્જાનો નાથ થાય છે. તુલસીના છોડને ઘરમાં લગાવ્યા બાદ તેની યોગ્ય દેખરેખ કરવી જરૂરી છે. 
  • તુલસીના છોડને સુકાવવા ન દેવો જોઈએ તેના ઉપરાંત છોડને ક્યારેય પણ ક્ષતિગ્રસ્ત ન થવા દેવો જોઈએ. 
  • તુલસીના છોડને ક્યારેય પણ જમીનમાં સીધો ન લગાવવો જોઈએ. આ છોડને હંમેશા કુંડામાં લગાવવો જોઈએ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ