વાસ્તુ / ઘરમાં મંદિર રાખવાના પણ હોય છે નિયમો, આ જગ્યાએ હશે તો મળશે અશુભ ફળ

Vastu Shastra tips for a temple at home

દરેક વ્યક્તિના ઘરમાં મંદિર કે પૂજા સ્થળ તો હોય જ છે. ઘરમાંથી નીકળતી વખતે કે સવારે ઉઠીને આપણે ત્યાં માથું પણ નમાવીએ છીએ. ઘરમા પૂજા સ્થાન હોવાથી ઘરમાં પોઝિટીવિટી આવે છે. સતત તમને સકારાત્મક ઊર્જા હોવાનું ફીલ થાય છે. ઘરમાં પૂજાઘર કે મંદિર હોવાથી સૌભાગ્યનું આગમન થાય છે. ઘરનું મંદિર પવિત્ર સ્થાન છે, તેથી તેના કેટલાક નિયમો પણ છે. ચાલો તમને જણાવીએ એ અંગે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ