બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:01 AM, 25 June 2026
1/5
વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુનું વિશેષ મહત્વ છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરની અંદરની વસ્તુની ઉર્જા આખા ઘર પર અસર કરી શકે છે. વાસ્તુ શાસ્ત્ર શૂ રેકને પણ ખૂબ જ મહત્વપૂર્ણ માને છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં શૂ રેક મૂકવાના નિયમો જણાવાયા છે. ખોટી દિશામાં રાખેલ શૂ રેક નાણાકીય મુશ્કેલીઓ અને પારિવારિક સમસ્યાઓ તરફ દોરી શકે છે. આ સિવાય ખોટી દિશામાં રાખેલ શૂ રેક ઘરમાં સંઘર્ષ અને વિખવાદનું કારણ બની શકે છે, કેમ કે જૂતા બહારથી ધૂળ અને નકારાત્મક ઉર્જા લાવે છે, જેના કારણે તેમને શૂ રેકમાં રાખવાનું મહત્વ બને છે.
2/5
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર અને પૂર્વ દિશામાં શૂ રેક રાખવાનું ટાળો, કેમ કે આ દિશાઓ ભગવાન કુબેર અને સકારાત્મકતા સાથે સંકળાયેલી છે. આ દિશામાં શૂ રેક રાખવાથી ધનની દેવી લક્ષ્મી માતા ગુસ્સે થઈ શકે છે અને નાણાકીય નુકસાન થઈ શકે છે. આ સિવાય ઉત્તર-પૂર્વ દિશામાં શૂ રેક રાખવાનું ટાળો. આ દિશામાં શૂ રેક રાખવાથી પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ આવે છે.
3/5
4/5
શૂ રેકનો દરવાજો હંમેશા બંધ રાખો. શૂ રેકનો દરવાજો ખુલ્લો રાખવાથી આખા ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. ક્યારેય મુખ્ય દરવાજાની સામે શૂ રેક ન રાખો. બેડરૂમમાં કે રસોડામાં શૂ રેક રાખવાનું ટાળો. શૂ રેકમાં જૂતાને યોગ્ય રીતે મુકો. તેમાં ઊંઘા જૂતા ક્યારેય ન મુકો આમ કરવાથી ઘરમાં વિવાદો વધી શકે છે.
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ