બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / vadodara-complaint-lodged-to-elections-commission-against-police-for-detaining-cong-workers

NULL / VIDEO: કોંગ્રેસના કાર્યકરોની અટકાયત મામલે પોલીસ વિરૂધ્ધ ચુંટણી પંચમાં નોંધાઇ ફરિયાદ

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

વડોદરા: વડોદરામાં  પોલીસ વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરીયાદ નોંધાઇ છે. વડોદરા કોંગ્રેસ આઇટી  સેલના ચેરમેન દેવ પટેલે પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવા બદલ આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ નોંધાવી છે.

નોંધનીય છે કે વિધાનસભાની ચૂંટણીને લઇને ચૂંટણી પંચે આચાર સહિતા લાગુ કરી છે ત્યારે મુખ્યમંત્રી  વિજય રૂપાણી વડોદરાની મુલાકાતે હતા તે સમયે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવતા પોલીસે  આચાર સહિતાનો ભંગ કર્યો હોવા અંગે આ ફરીયાદ દેવ પટેલે નોંધાવી છે.

ઉલ્લેખનીય છે નજીકના ભવિષ્યમાં ગુજરાત ખાતે વિધાનસભાની આગામી ચુંટણી આવી રહી હોવાથી ચુંટણીપંચ દ્વારા ગુજરાતમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. ગુજરાતમાં ચુંટણીને કારણે દરેક પક્ષો દ્વારા મતદાતાઓને વિવિધ પ્રકારની જાહેરાતો કરીને આકર્ષવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તથા વિવિધ પક્ષોના દિગ્ગજ નેતાઓની ગુજરાતમાં અવર-જવર શરૂ થઇ ચુકી છે ત્યારે ગઇકાલે વડોદરા પ્રચારઅર્થે પહોંચેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કારણે કોગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરાતા આદર્શ આચારસંહિતાનો ભંગ થયો હોવાથી વડોદરાના આઇટી સેલ દ્વારા પોલીસ વિરૂધ્ધ ફરિયાદ ચુંટણી પંચ પાસે નોંધાવવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ