બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / VIDEO: માતમનું હૈયું વલોવી નાખે તેવું મંજર! સ્વજનોની ચીસો તંત્રના કાને ક્યારે પડશે?
Last Updated: 10:02 PM, 26 May 2024
રાજકોટ અગ્નીકાંડમાં 28 જિંદગીઓ લાપતા છે.. જેમના મોત તો થયાં છે.. પરંતુ મૃતદેહ કોના છે તે પરિવારજનોને ડીએનએ ટેસ્ટિંગ પછી જ જણાવી શકાશે.. પરંતુ કેટલાક પરિવારો એવા પણ છે.. જેમણે પોતાના સ્વજનો ગુમાવતા આક્રોષ ઠાલવ્યો છે.. તેમના પરિવારમાં માતમનો માહોલ છે..
ADVERTISEMENT
Rajkot News: બેદરકારીની આગ..માસૂમોના મોત, રાજકોટમાં 28ને ભરખી ગઈ આગ | VTV Gujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 26, 2024
રાજકોટ અગ્નીકાંડમાં 28 જિંદગીઓ લાપતા છે.. જેમના મોત તો થયાં છે.. પરંતુ મૃતદેહ કોના છે તે પરિવારજનોને ડીએનએ ટેસ્ટિંગ પછી જ જણાવી શકાશે.. પરંતુ કેટલાક પરિવારો એવા પણ છે.. જેમણે પોતાના સ્વજનો… pic.twitter.com/7xaOkpPapt
આ ઘટનામાં કયાંક એક જ પરિવારના પાંચ-પાંચ સભ્યો આગમાં હોમાઇ ગયા છે તો ક્યાંક લગ્નને અઠવાડિયુ પણ નહોતું વીત્યુ તે નવ દંપતિ મોતને ભેટ્યું છે તો કોઇ પરિવારે આ ગેમ ઝોનમાં નોકરી કરતી પોતાની દિકરી ગુમાવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કમાણીને જીવથી વ્હાલી સમજીને 28 લોકો બાદ પરિવારને જીવતા માર્યા!, જવાબદારો આ પીડાનો જવાબ આપશે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.