બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / uttar pradesh story big action by yogi government ban on products with halal certification up case against eight
Dinesh
Last Updated: 12:52 PM, 19 November 2023
પુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ મોટી કાર્યવાહી કરી છે. સીએમ યોગી આદિત્યનાથએ હલાલ પ્રમાણપત્રવાળા ઉત્પાદકો, ઔષધિયો, આરોગ્યને લગતી સામગ્રીઓના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના નિર્માણ, ભંડાર અને વિતરણ તેમજ ખરીદ-વેચાણ પર વિવિધ કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ પ્રતિબંધ ફક્ત યુપીના ઘરેલુ વેચાણમાં પ્રભાવી થશે. હલાલ પ્રમાણપત્ર વાળા ઉત્પાદકોને આયત પર કોઈ અસર નહી પડે
આદેશ બહાર પાડ્યો
આ સંબંધમાં ખાદ્ય સુરક્ષા અને ઔષધિ તંત્રના મુખ્ય સચિવ અનીતા સિંહએ શનિવારે એક આદેશ બહાર પાડ્યો છે. વહીવટી તંત્રએ ગૈરકાનૂની રીતે હલલા પ્રમાણ પત્ર આપવા મામલે આઠ ધાર્મિક સંસ્થાઓ પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના નિર્દેશથી અપાયેલા આ આદેશ બાદ ખાન પાન તેમજ સૌંદર્ય સંબંધમાં ઉત્પાદકોને અવૈધ રૂપથી હલાલ સર્ટિફિકેટ દેવાવાળા પર રોક લગાવી છે.
આઠ પર એફઆઈઆર દાખલ કરી
આ સમગ્ર મામલે લખનઉ કમિશ્નરેટએ બજરતગંજ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે મોડી રાત સુધીમાં ચાર ધાર્મિક સંસ્થાઓ સહિત આઠ પર એફઆઈઆર દાખલ કરી છે. આ હલાલ સર્ટિટિફિકેટ આપવાવાળી કંપનીઓ વિરૂદ્ધ અરપારધિક સાજિશ સહિતના ગુના દાખલ કર્યા છે.
આ કંપનીઓ પર એફઆઈઆર
ઉત્પાદન કંપની હલાલ ઈન્ડિયા પ્રા.લિ, ચેન્નઈ
જમીયત ઉમેમા હિન્દ હલાલ ટ્રસ્ટ, દિલ્હી
હલાલ કાઉસિલ ઓફ ઈન્ડિયા, મુબંઈ
અત્રે જણાવીએ કે, આ સિવાય પણ અન્ય કંપનીઓ છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા