બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Dharmishtha
Last Updated: 08:02 AM, 8 July 2020
હકિકતમાં યુ.એસ. ઇમિગ્રેશન ઓથોરિટીએ જાહેરાત કરી છે કે કોરોના વાયરસના રોગચાળા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે એ વિદેશી વિદ્યાર્થીઓ કે જેમના વર્ગો ઓનલાઇન લેવામાં આવે છે તેમને દેશ છોડવો પડશે અથવા દેશનિકાલ થવાનું જોખમ સહન કરવુ પડશે. અમેરિકાના આ પગલાને કારણે હજારો ભારતીય વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે અમેરિકન પક્ષે આની નોંધ લેતા કહ્યું હતું કે તેઓ ભારતીયોના હિતોને ધ્યાનમાં રાખશે અને આ નિર્ણયની તેમના પર ઓછી અસર પડે.
અમેરિકાએ ભારતને એમ પણ કહ્યું હતું કે આ નિર્ણયના અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરવાની બાકી છે. ઇમિગ્રેશન વિભાગે કહ્યું કે હાલના સમયમાં જે વિદ્યાર્થીઓ આ મુશ્કેલીઓથી બચવા માંગે છે તેઓને પરંપરાગત વર્ગો ભણાવતી શાળાઓમાં સ્થાનાંતરિત થવુ જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ