અનામત / મરાઠા સમુદાયને ઉશ્કેરવાની રાજનીતિ સહન કરવામાં આવશે નહીંઃ ઉદ્ધવ ઠાકરે

Uddhav Thackeray vows justice for maratha community

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મરાઠા સમુદાયના લોકોને ન્યાય આપવા માટે મહારાષ્ટ્ર સરકાર એક ક્ષણ માટે પણ પાછળ હટશે નહીં. ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે આ લડાઇ આપણા બધા માટે છે. સમાજના લોકોને ન્યાય અપાવા માટે અમેલોકો કંઇ પણ કરીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ