બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
VTV / ગુજરાત / વડોદરા / This royal family of Gujarat lives in the most luxurious residence in the world
Priyakant
Last Updated: 11:56 AM, 17 October 2023
Lakshmi Vilas Palace : દેશના સૌથી મોંઘા મકાનોમાં પહેલું નામ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત એન્ટિલિયાનું આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એન્ટિલિયા કરતા પણ મોટા મહેલમાં એક રાજવી પરિવાર રહે છે, જેની રાણી રાધિકારાજે ગાયકવાડ છે. અમે વાત કરી રહ્યા છીએ લક્ષ્મી વિલાસ પેલેસની જે ગુજરાતના વડોદરામાં સ્થિત છે અને તેની માલિકી બરોડાના ગાયકવાડ પરિવારની છે. HRH સમરજિત સિંહ ગાયકવાડ જેઓ અગાઉના શાહી પરિવારના વડા હતા અને તેમની પત્ની રાધિકારાજે ગાયકવાડ તેમાં રહે છે.
વિશ્વનું સૌથી મોટું ખાનગી રહેઠાણ
રિપોર્ટ અનુસાર આ વિશ્વનું સૌથી મોટું ખાનગી રહેઠાણ હોવાનું કહેવાય છે અને લક્ષ્મી વિલાસ પેલેસ બંકિંઘમ પેલેસ કરતાં લગભગ 4 ગણો મોટો છે.
ગુજરાતનો લક્ષ્મી વિલાસ પેલેસ 700 એકર અથવા લગભગ 3,04,92,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે, જ્યારે બકિંગહામ પેલેસ 828,821 ચોરસ ફૂટમાં બનેલો છે.
લક્ષ્મી વિલાસ પેલેસ અંબાણીના ઘરથી પણ મોટો
જો મુકેશ અંબાણીના ઘર સાથે સરખામણી કરવામાં આવે તો તેમનું એન્ટિલિયા 48,780 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, એટલે કે લક્ષ્મી વિલાસ પેલેસ તેનાથી ઘણો મોટો છે. લક્ષ્મી વિલાસ પેલેસ 170થી વધુ ઓરડાઓ ધરાવતો મહેલ મહારાજા સયાજીરાવ ગાયકવાડ III દ્વારા 1890 માં બનાવવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર તે સમયે આ મહેલ બનાવવાનો ખર્ચ 180,000 GBP હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ