બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:59 AM, 29 March 2021
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર તરફથી પીએમ આવાસ યોજનાની સુવિધા આપવામાં આવી રહી છે જેમાં ઘર ખરીદવા પર 2.67લાખ રૂપિયાની છૂટ મળે છે. તમે 31 માર્ચ 2021 સુધી આ યોજનાનો ફાયદો ઉઠાવી શકશો.
ADVERTISEMENT
2.50 લાખનો મળશે ફાયદો
આ યોજના હેઠળ પહેલી વાર ઘર ખરીદનાર લોકોને CLSS અથવા ક્રેડિટ લિંક સબસિડી આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના હેઠળ ક્રેડિટ લિંક સબસિડીને 31 માર્ચ 2021 સુધી વધારી દેવાની વાત કરી છે જેથી મધ્યમવર્ગીય પરિવારને 2.50 લાખ રૂપિયાનો ફાયદો થશે. કેન્દ્ર સરકાર દ્વારા આ સ્કીમને 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી.
કોને કેટલી મળશે સબ્સિડી
ADVERTISEMENT
ADVERTISEMENT
કેવી રીતે કરશો અપ્લાય
ADVERTISEMENT
ક્યા લોકોને મળશે ફાયદો
આ સ્કીમનો ફાયદો તે જ લોકો ઉઠાવી શકશે જે લોકોનુ પાકુ મકાન નથી. તે સિવાય આ સરકારી આવાસ યોજનાનો ફાયદો કોઇને નહી મળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT