કોવિડ 19 / સરકારે જાહેર કરી કોરોનાની નવી ગાઈડલાઈન, કહ્યું આ એક કારણથી વધુ સાવચેતી જરૂરી

The government announced Corona's new guideline, saying it needed more caution for one reason

કેન્દ્ર સરકારે કોરોનાવાયરસને લગતા નિયંત્રણ અને સર્વેલન્સ માટેની અગાઉની બહાર પાડેલી માર્ગદર્શિકાની સમયસીમામાં વધારો કર્યો છે. હવે આ ગાઈડલાઇન્સ 31 જાન્યુઆરી 2021 સુધી લાગૂ રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ