બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Ronak
Last Updated: 03:48 PM, 22 July 2021
2016માં ક્રાઈમબ્રાંચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણની હત્યા થઈ હતી. જે મામલે આજે સેનન્સ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી. કોર્ટ દ્વારા હત્યાના આરોપી મનિષ બલાઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સિટિ સિવિલ કોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી કે આ કેસ ગંભીર છે જેથી કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી છે.
નાર્કોટિક્સના ગુનામાં ધરપકડ
20 એપ્રિલ 2016ના રોજ આરોપી મનિષ બલાઈની નાર્કોટિક્સના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. જેમા ક્રાઈમ બ્રાંચની ઓફિસમાંજ આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ કર્યા બાદ અધિકારીઓ ઘરે જતા રહ્યા હતા. જોકે તે સમયે કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણા ત્યા પોલીસ સ્ટેશનમાંજ રહીને વોચ રાખી રહ્યા હતા.
માથામાં પાઈપ મારીને આપ્યો હત્યાને અંજામ
જે સમયે કોન્સ્ટેબલ વોચ રાખી રહ્યા હતા તે સમયે આરોપીએ તકનો લાભ ઉઠાવીને કોન્સ્ટેબલના માથાના ભાગે પાઈપનો ફટકો માર્યો હતો. જેના કારણે કોન્સ્ટેબલનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. હત્યાને અંજામ આપીને આરોપી ત્યાથી ભાગી છૂટ્યો હતો. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખે પોલીસે તે સમયે તપાસનો ધમધમાટ વધાર્યો હતો.
મોબાઈલ લોકેશનથી કરી આરોપીની ધરપકડ
આરોપી હત્યાને અંજામ આપીને ટ્રેન મારફતે વડોદરાના મીયાણીમાં ભાગી ગયો હતો. જ્યા પોલીસે મોબાઈલ ફોન લોકેશનના આધારે તેને ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે સિટી સિવિલ કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યુ રેર કેસ નથી. જેથી કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા