જાહેરાત / ગુજરાતીઓ માટે ખુશખબર.. અમદાવાદથી બેંગકોક માટે નવી ફલાઇટ શરૂ કરવાની જાહેરાત

Thai Smile ahmedabad to bangkok

દુનિયાભરમાં ફરવા જવાના સૌથી વધારે શોખીન હોય તો તે છે આપણા ગુજરાતીઓ. તેમાં પણ દેશ તેમજ વિદેશમાં પણ સૌથી વધારે ફરનારાઓમાં ગુજરાતીઓની ગણના થાય છે. જેને લઇને ગુજરાતીઓ માટે એક વધુ ખુશખબર આવ્યાં છે. હવેથી અમદાવાદથી બેંગકોક માટે થાઇ સ્માઇલે એર દ્વારા નવી ફલાઇટની જાહેરાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ