બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
vtvAdmin
Last Updated: 09:18 PM, 7 July 2020
એક ન્યૂઝ ચેનલને આપેલા પોતાના વીડિયોમાં નીતિન સતપુતે કહ્યું છે કે વર્ષ 2008 માં તનુશ્રી સાથેના જાતીય સતામણીને લોકોએ 2017 માં #MeToo મૂવમેન્ટ તરીકે અપનાવી હતી.
તેમણે કહ્યું છે કે સુશાંતના કેસ અંગેની તપાસમાં અલગ અલગ સ્તરે તપાસ ખુલી રહી છે અને જો સુશાંતને સાઈડલાઈ કરાયો હોય અથવા તો ટાર્ગેટ કરાયો હોય તો આ તદ્દન અયોગ્ય છે. સુશાંતની આત્મહત્યાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આઘાતમાં આવી ગઈ છે. પ્રાઈમા ફેસી મુજબ આ કેસ આત્મહત્યાનો લાગે છે પરંતુ તર્ક-વિતર્ક અને તપાસ આ કેસના જુદા જુદા પરિબળો સામે લાવી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ તપાસની શરૂઆતમાં નેપોટિઝમનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં પજવણીનો મામલો લાગી રહ્યો છે. તનુશ્રી દત્તાનું ઉદાહરણ આપતાં નીતિન સતપુતે કહ્યું કે 2008 માં જ્યારે તનુ સાથે જાતીય સતામણી થઈ હતી અને 2017 માં કેસ નોંધવામાં આવ્યો હતો ત્યારે તેના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. જો તપાસમાં એવું બહાર આવે છે કે સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હોય તો આવા લોકોને સજા મળવી જોઈએ.
નીતિન સતપુતનું કહેવું છે કે તેમને ઘણાં લોકોએ અપ્રોચ કર્યો છે કે તેમણે સુશાંતના મામલામાં જોવું જોઈએ અને જે લોકોના નામ ઈન્વેસ્ટિગેશનમાં આવે છે અને જેણે સુશાંતને સાઈડ કોર્નર કર્યો છે અથવા નેપોટિઝમનો શિકાર બનાવ્યો છે તેમને કડક સજા અપાવે અને તેના પર કાર્યવાહી કરે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા