બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / tanushree dutta lawyer nitin satpute gives statement on sushant singh

બૉલીવુડ / સુશાંતનો કેસ આ વકીલ હાથમાં લે તેવી માંગ, બૉલીવુડના સૌથી મોટા કેસથી જોડાયેલું છે નામ

vtvAdmin

Last Updated: 09:18 PM, 7 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા શરૂ થયેલ MeToo મૂવમેન્ટે દેશભરમાં ઘણા લોકોને આગળ આવવા અને બોલવાની પ્રેરણા આપી હતી. MeToo મૂવમેન્ટમાં ઈન્ડસ્ટ્રીમાં ઘણાં નામ સામે પણ આવ્યાં હતાં. આવામાં સુશાંત સિંહના કેસમાં તનુશ્રીના વકીલ નીતિન સતપુતે પોતાનો અભિપ્રાય જણાવ્યો છે.

એક ન્યૂઝ ચેનલને આપેલા પોતાના વીડિયોમાં નીતિન સતપુતે કહ્યું છે કે વર્ષ 2008 માં તનુશ્રી સાથેના જાતીય સતામણીને લોકોએ 2017 માં #MeToo મૂવમેન્ટ તરીકે અપનાવી હતી.

તેમણે કહ્યું છે કે સુશાંતના કેસ અંગેની તપાસમાં અલગ અલગ સ્તરે તપાસ ખુલી રહી છે અને જો સુશાંતને સાઈડલાઈ કરાયો હોય અથવા તો ટાર્ગેટ કરાયો હોય તો આ તદ્દન અયોગ્ય છે. સુશાંતની આત્મહત્યાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આઘાતમાં આવી ગઈ છે. પ્રાઈમા ફેસી મુજબ આ કેસ આત્મહત્યાનો લાગે છે પરંતુ તર્ક-વિતર્ક અને તપાસ આ કેસના જુદા જુદા પરિબળો સામે લાવી રહ્યું છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ તપાસની શરૂઆતમાં નેપોટિઝમનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં પજવણીનો મામલો લાગી રહ્યો છે. તનુશ્રી દત્તાનું ઉદાહરણ આપતાં નીતિન સતપુતે કહ્યું કે 2008 માં જ્યારે તનુ સાથે જાતીય સતામણી થઈ હતી અને 2017 માં કેસ નોંધવામાં આવ્યો હતો ત્યારે તેના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. જો તપાસમાં  એવું બહાર આવે છે કે સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હોય તો આવા લોકોને સજા મળવી જોઈએ. 

નીતિન સતપુતનું કહેવું છે કે તેમને ઘણાં લોકોએ અપ્રોચ કર્યો છે કે તેમણે સુશાંતના મામલામાં જોવું જોઈએ અને જે લોકોના નામ ઈન્વેસ્ટિગેશનમાં આવે છે અને જેણે સુશાંતને સાઈડ કોર્નર કર્યો છે અથવા નેપોટિઝમનો શિકાર બનાવ્યો છે તેમને કડક સજા અપાવે અને તેના પર કાર્યવાહી કરે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ