બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / Politics / Swami Prasad Morya's Controversial Statement, People Are Enemy When Talking About Hindu Rashtra
Priyakant
Last Updated: 09:56 AM, 16 October 2023
Swami Prasad Morya Statement : UP સમાજવાદી પાર્ટી (SP)ના નેતા સ્વામી પ્રસાદ મોર્યનું ફરી એકવાર વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, ભારતીય બંધારણ કહે છે કે આસ્થા, જાતિ, લિંગ અથવા જન્મસ્થળના આધારે કોઈ ભેદભાવ ન હોઈ શકે. જે લોકો હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે તેઓ દેશના દુશ્મન છે. હિન્દુ મહાસભાએ ઘણા સમય પહેલા હિન્દુ રાષ્ટ્રની વાત કરી હતી. જેના પરિણામે ભારત અને પાકિસ્તાનની રચના થઈ. ઝીણાને કારણે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ન હતું પરંતુ હિંદુ મહાસભાએ બે રાષ્ટ્રોની માંગણી કરી હતી તેના કારણે તેઓ વિભાજિત થયા હતા.
વડાપ્રધાન મોદીને લઈ શું કહ્યું ?
ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના GIC ગ્રાઉન્ડ ખાતે આયોજિત બૌદ્ધ મહોત્સવમાં મુખ્ય અતિથિ, પૂર્વ કેબિનેટ મંત્રી અને સપાના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ અમેરિકા અને ફ્રાન્સમાં કહ્યું કે, હિંદુ ધર્મ એક ધર્મ નથી પરંતુ જીવનનો એક માર્ગ છે. જો આપણે એમ કહીએ તો તોફાન ઊભું થશે. બૌદ્ધ સમુદાય સાથે જોડાયેલા લોકોને શપથ લેવા કહ્યું કે, જે લોકો તેમનો શિરચ્છેદ કરવા માગે છે તેમની સામે તેઓ તેમની છાતી ઉંચી રાખીને ઊભા રહેશે.
#WATCH | Banda, UP: Samajwadi Party (SP) leader Swami Prasad Maurya says, "The Indian Constitution says that there cannot be any discrimination on the basis of faith, caste, gender or birthplace... If a Hindu speaks of a Hindu Rashtra, why won't others? People talking of Hindu… pic.twitter.com/tqpuLDc2eq
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 16, 2023
હિંદુ ધર્મ કોઈ ધર્મ નથી પરંતુ જીવન જીવવાની રીત
આ સાથે પૂર્વ મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન પછી નીતિન ગડકરીએ મીડિયા સામે કહ્યું કે, હિંદુ ધર્મ કોઈ ધર્મ નથી પરંતુ જીવન જીવવાની રીત છે. અમે આમ કહ્યું તો અમારું માથું કાપી નાંખવાની વાત થઈ. શિરચ્છેદ કરનારને ઈનામ આપવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. સપાના રાષ્ટ્રીય મહાસચિવે કહ્યું કે, જ્યારે અખિલેશ યાદવે મુખ્યમંત્રી આવાસ ખાલી કર્યું ત્યારે તેમને ગૌમૂત્ર અને ગંગા જળથી ધોવામાં આવ્યા હતા. અખિલેશ પછાત જાતિના હોવાના કારણે જ આવું કરવામાં આવ્યું હતું. શુદ્રોનું સતત અપમાન થયું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા