બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
Vishal Dave
Last Updated: 04:44 PM, 4 April 2024
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભગવાન સૂર્ય 13 એપ્રિલે સવારે 9:15 કલાકે રાશિ પરિવર્તન કરી મેષ રાશિમાં પ્રવેશ કરશે. તેઓ એક મહિના બાદ એટલે કે 14 મે સાંજે 06:04 વાગે વૃષભ રાશિમાં જશે. તેમની આ રાશિના ફેરફારથી કઈ 6 રાશિઓ પર, કેવી અસર થશે? તેનું અહીંયા જ્યોતિષીય રીતે વિશ્લેષણ જાણવાનો પ્રયાસ કરીએ.
6 રાશિના લોકોની ખુલશે કિસ્મત
વૃષભઃ મેષ રાશિમાં સૂર્યના ગોચરથી વૃષભ રાશિના લોકોની આવકમાં વધારો થવાની શક્યતા, આવકના સ્ત્રોત વધશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. આ સિવાય સંતાન પ્રાપ્તિની પણ શક્યતા છે.
મિથુનઃ મિથુન રાશિના લોકોના જીવનમાં દુ:ખ દૂર થઈને સમૃદ્ધિ આવશે. વિદેશમાં નોકરી મળવાની શક્યતા. સુર્યના મેષ રાશિમાં ગોચર બાદ મિથુન રાશિના લોકો સફળ થઈ શકશે. કરિયરમાં સફળતા મળી શકે છે.
તુલા: મેષ રાશિમાં સૂર્યના પ્રવેશથી તમારૂ વિદેશ પ્રવાસનું સ્વપ્ન પૂરું થઈ શકશે. તમારી ઈચ્છાઓ પુર્ણ થશે. વાદ-વિવાદમાં સફળતા મળી શકશે. આ મહિના દરમિયાન કોઈને પૈસા ન આપો.
વૃશ્ચિક: સૂર્યના ગોચરથી વૃશ્ચિક રાશિના લોકોને શૈક્ષણિક સ્પર્ધામાં મોટી ઉપલબ્ધિ મળી શકે છે. તમારે પ્રયાસો ચાલુ રાખવા જોઈયે. સંતાન તરફથી ખુશી મળવાની શક્યતા છે. પિતાના ચરણ સ્પર્શ કરવાથી તમારા કામ પૂરા થશે.
મકર: 13મી એપ્રિલ બાદ મકર રાશિના લોકોને સફળતા મળશે. કરિયરમાં તમને અનેક સફળતા મળશે. જે લોકો વેપાર કરે છે તેમને આર્થિક ફાયદો થઈ શકે છે. આ દરમિયાન પડકારો આવી શકે છે છતા તમે સફળ થશો.
મીન: સૂર્યદેવના ગોચરથી 13 એપ્રિલ બાદ મીન રાશિના લોકોનુ સન્માન વધશે. મીન રાશિના લોકોને અચાનક પ્રમોશન મળી શકે છે. જે લોકો વેપાર કરે છે તેમને સરકાર તરફથી ફાયદો થઈ શકે છે. પેન્ડિંગ કામ પાર પડવાની શક્યતા. માનસિક શાંતિ મળશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban