બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સૂર્ય-શનિના ષડાષ્ટક યોગથી વધશે આ 2 રાશિઓની મુશ્કેલી, રહેજો સાવધાન

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / સૂર્ય-શનિના ષડાષ્ટક યોગથી વધશે આ 2 રાશિઓની મુશ્કેલી, રહેજો સાવધાન

Last Updated: 08:35 PM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

17 ઓગસ્ટના રોજ સૂર્ય ગ્રહે પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કર્યો છે. આ ગોચરને કારણે સૂર્ય અને શનિ વચ્ચે ષડાષ્ટક યોગ (Shadashtak Yog) રચાયો છે.

1/6

photoStories-logo

1. સૂર્ય-શનિના ષડાષ્ટક યોગથી વધશે આ 2 રાશિઓની મુશ્કેલી, રહેજો સાવધાન

17 ઓગસ્ટના રોજ ગ્રહોના રાજા સૂર્યે પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કર્યો છે. સૂર્યના આ સંક્રમણ બાદ સૂર્ય અને શનિ વચ્ચે છઠ્ઠા અને આઠમા ભાવનો સંબંધ બન્યો છે, જેનાથી એક દુર્લભ પણ અશુભ 'ષડાષ્ટક યોગ' (Shadashtak Yog) નું નિર્માણ થયું છે. જ્યોતિષીય માન્યતાઓ અને ગણતરીઓ મુજબ, આ સંયોગનો સૌથી વધુ નકારાત્મક પ્રભાવ કન્યા અને મીન રાશિના જાતકો પર પડશે, જેમના જીવનમાં કારકિર્દી અને આર્થિક બાબતોમાં પડકારો આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કન્યા

કન્યા રાશિના જાતકો માટે કારકિર્દી અને નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. નોકરીપૂર્વક કામ કરતા લોકોએ પોતાના વરિષ્ઠ અધિકારીઓ (Seniors) સાથે કોઈપણ પ્રકારના વિવાદ કે દલીલોથી બચવું જોઈએ. કરિયર સંબંધિત કોઈ મોટા નિર્ણયો ઉતાવળમાં ન લેવા. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે. ખાસ કરીને ઉધાર લેવડ-દેવડથી દૂર રહેવું. કોઈપણ કાગળ પર સહી કે નાણાકીય દસ્તાવેજોની પ્રક્રિયા અનુભવી વ્યક્તિની હાજરીમાં જ કરવી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ઉપાય

કન્યા રાશિના જાતકોએ નિયમિતપણે હનુમાન ચાલીસાના પાઠ કરવા, ખાસ કરીને Tuesday અને Saturday ના દિવસે આ ઉપાય કરવો અત્યંત શુભ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મીન

મીન રાશિના જાતકો માટે આ સૂર્ય-શનિ યોગ માનસિક અને આર્થિક દબાણ લાવી શકે છે. વિરોધીઓ અને છૂપા શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. મોટી રકમ ઉધાર આપવી કે લેવી નહીં. નવું રોકાણ (Investment) કરતાં પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી. આવકની સરખામણીએ ખર્ચ વધી શકે છે. સ્વાસ્થ્ય અંગે બિલકુલ બેદરકારી ન દાખવવી, જૂની બીમારીઓ ફરી ઉભરી શકે છે. પરિવારના સભ્યો અને માતા-પિતા સાથે મતભેદ કે અણબનાવ વધી શકે છે, જેથી વાણી પર સંયમ રાખવો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ઉપાય

મીન રાશિના જાતકોએ ભગવાન શિવની આરાધના કરવી અને દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરી શિવ સ્મરણ કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ડિસ્ક્લેમર

આ સમાચારમાં આપેલી માહિતી જ્યોતિષશાસ્ત્રની માન્યતાઓ પર આધારિત છે અને માત્ર જાણકારી માટે આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

SuryaShaniYog ShadashtakYog Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ