બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ADVERTISEMENT
સુપ્રિયા સુલે એ કહ્યું, ' જિંદગીમાં ક્યારેક સારા દિવસ હોય છે, તો ક્યારેક ખરાબ.. નાની-મોટી તકલીફો ચાલતી રહે છે, આમાં સ્વાગત કરવા જેવી કોઈ વાત નથી.'
સુપ્રિયાએ ગળે મળીને અજીત પવારનું સ્વાગત કર્યું
ADVERTISEMENT
કોંગ્રેસ-એનસીપી અને શિવસેના એક સાથે આવતા સુપ્રિયા સુલેએ કહ્યું કે બધા જ તેમના એજન્ડા પર આગળ વધી રહ્યા છે. કોઈ મુશ્કેલી ન આવે તે માટે CMP બનાવ્યું છે જેના આધારે બધા આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે અમારું ધ્યાન સુશાસન પર રહેશે.
ADVERTISEMENT
Mumbai: NCP leaders Ajit Pawar & Supriya Sule arrive at the assembly, ahead of the first session of the new assembly today. Oath will be administered to the MLAs in the assembly today. #Maharashtra pic.twitter.com/lyGtcCunif
— ANI (@ANI) November 27, 2019
ADVERTISEMENT
અજીત પવાર પાછા આવ્યા !
ADVERTISEMENT
શનિવારે, જ્યારે અજિત પવારે પાર્ટી બદલતી વખતે દેવેન્દ્ર ફડણવીસ સાથે શપથ લીધા ત્યારે બધા ચોંકી ગયા હતા. બીજેપી તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે અજીત પવારની સાથે એનસીપીના કેટલાક વિધાયકો છે અને તેમની પાસે બહુમત છે. પરંતુ મગળવારે સંપૂર્ણ ગેમ પલટાઈ ગઈ અને અજીત પવારે ડેપ્યુટી સીએમ પદ પરથી રાજીનામું આપ્યું.
તે પછી દેવેન્દ્ર ફડણવીસે પણ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું. મોડી સાંજે અજિત પવારે પોતાના કાકા અને એનસીપીના પ્રમુખ શરદ સાથે મુલાકાત કરી, ત્યાં સુપ્રિયા સુલે પણ હાજર હતા. એનસીપી નેતાઓ તરફથી વારંવાર અજીત પવારને મનાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી અને છેલ્લા ત્રણ દિવસમાં ઘણી વખત તેમની સાથે મુલાકાત કરવામાં આવતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.