બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Dinesh
Last Updated: 07:14 PM, 4 October 2023
Ambaji Prasad controversy : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા કેટલાક મહત્વના નિર્ણયો અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી. જે દરમિયાન તેમણે અંબાજી મંદિરમાં પ્રસાદમાં ભેળસેળ યુક્ત ઘી મામલે કાર્યવાહીને લઈ પણ વાત કરી હતી. અંબાજી પ્રસાદ કોન્ટ્રાક્ટ મામલે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, અત્યારે પ્રસાદની વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, તેમજ અક્ષયપાત્રને આપવાની આપણી વિચારણા છે.
'એજન્સીને બ્લેક લિસ્ટ કરી છે'
ઘીના સેમ્પલ ફેઈલ મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું કે, 28 તારીખે આપણે 180 ડબ્બા ઘીના સિઝ કર્યા હતા, તેમજ 120 ડબ્બા તેણે ક્યાં વાપર્યા તે તપાસનો વિષય છે. અત્યારે તે એજન્સીને બ્લેક લિસ્ટ કરી છે તેમજ FIRની કાર્યવાહી તેમજ અન્ય કાર્યવાહી ચાલુ છે, જે પણ પગલા લેવાના થાય તેની સામે લઈશું જે ચાહે એજન્સી હોય કે, નીલકંઠ ટ્રેડર્સ હોય.
'અક્ષયપાત્રને આપવાની વિચારણા'
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, FDCA દ્વારા રૂટીન તપાસ કરવામાં આવી હતી, ઘીના સેમ્પલ બરોબર ન હોવાથી ઘી ના ડબ્બા સીઝ કરવામાં આવ્યા હતા. સેંપલ ફેઈલ થતા ડબ્બા કબજે કરી કોન્ટ્રાક્ટરને નોટીસ અપાઈ. મોહિની કેટરર્સનો 12 મહિનાનો કોન્ટ્રાક્ટ હતો અને મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ ઓર્ડર રીન્યુ કરવામાં આવ્યો નથી. મંદિરમાં પ્રસાદનો કોન્ટ્રકટ અક્ષયપાત્ર એજન્સીને આપવામાં વિચાર ચાલી રહ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ